Mayurbhudev38: Kali mahavidhya rahshy: દશ મહાવિદ્યા પોસ્ટ 1 *મહાકાળી* દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભ...
|| जानियें, मोर-पंख से कैसे पायें - सुख-समृद्धि और शांति || ====================================== सनातन धर्म में मोर-पंख का विशेष महत्तव है। मोर-पंख का संबंध केवल श्रीकृष्ण से नहीं, बल्कि अन्य देवी-देवताओं से भी है। मोर सरस्वती देवी का भी वाहन है यही मोर भगवान शंकर के पुत्र कार्तिकेय का वाहन भी है। नेपाल आदि देशों में मोर को ब्रम्हा की सवारी के रूप में माना जाता है यहाँ तक कि जापान, इंडोनेसिया थाईलैंड और अन्य देशों में भी मोर पूज्य है। जन सामान्य में मोर-पंख को लेकर यह विश्वास है कि मोर-पंख के प्रयोग से अमंगल टल जाता है। वास्तु एवं ज्योतिष के क्षेत्र में मोर-पंख का अति महत्त्वपूर्ण स्थान है। मोर-पंख घर में रखना मंगलकारी माना जाता है। शास्त्रों के अनुसार मोर के पंखों में सभी देवी-देवताओं और सभी नौ ग्रहों का वास होता है। ऐसा क्यों होता है इसकी कथा हमारे धर्म ग्रंथों में इस प्रकार प्राप्त होती है - प्राचीन काल में संध्या नाम का एक असुर हुआ था। यह बहुत शक्तिशाली और तपस्वी असुर था। गुरु शुकाचार्य के कारण संध्या देवताओं का शत्रु बन गया था। संध्या असुर ने कठोर तप द्वारा शिवजी और ब्रह्म...
પંચામૃત આજે પંચામૃત બનાવતી હતી ત્યારે અચાનક એક વાત યાદ આવી. ઘણા વર્ષો પહેલા એકવાર કોઇ સગાને ત્યાં હુ પૂજામાં ગઇ હતી. પૂજા ચાલુ થવાની હતી તે પહેલા ગોરબાપા બધું આવી ગયું કે નહી તે તપાસી રહ્યા હતા. લિસ્ટ પ્રમાણે બધું જ ત્યાં હતું ફક્ત પંચામૃત નહોતું એટલે તેમને યજમાનને પંચામૃતનું પૂછ્યું. કોઈ કારણોસર એ બેન બનાવતા ભૂલી ગયા હતા એટલે તેમણે પોતાની 22 વર્ષની દીકરીને કહ્યું કે મધ, ખાંડ, ઘી, દહીં અને દૂધ બધુ ભેગું કરી તેમાં તુલસી પાન મૂકી લેતી આવ. એ દીકરી રસોડા બાજુ દોડે તે પહેલા ગોરબાપા એ તેને રોકી ને પૂછ્યું તને ખબર છે આ બધાનું માપ કેટલું લેવાનું હોય? દીકરી તેની મમ્મી સામે જોવા લાગી. ગોરબાપા સમજી ગયા એટલે તે અમારા બધાની સામે ફરી પંચામૃતની શાસ્ત્ર પ્રમાણે બનાવવાની સાચી રીતે કહી. તહેવારો આવે છે એટલે આપણા બધા ના ઘરે પંચામૃત બનશે એટલે ગોરબાપા એ કહેલું માપ અહીં લખું છું. સૌથી પહેલા તો ગોરબાપા એ કહ્યું કે પંચામૃત (પાંચ અમૃત) ને ચાંદી, માટી અથવા સ્ટીલના પાત્ર માં બનાવવાનુ. કાચ, કાંસુ, પીતળ કે અન્ય કોઈ ધાતુમાં નહિ બનવવાનું. માપ માટે ચમચી, વાટકો કે અન્ય કોઈ પણ પાત્ર લો તે એક જ રાખ...
Comments