Posts

Showing posts from March, 2025

चैत्री नवरात्रि २०२५

Image
હર મહાદેવ *वासन्तिक नवरात्र*  *भगवती दुर्गा के नाम* 1-दुर्गा ---  दुर्ग+आ, ‘दुर्ग’ शब्द दैत्य, महाविघ्न, भवबन्धन, कर्म, शोक, दुःख, नरक, यमदण्ड, जन्म, महान भय तथा अत्यन्त रोग के अर्थ में आता है तथा ‘आ’ शब्द ‘हन्ता’ का वाचक है, जो देवी इन दैत्य और महाविघ्न आदि का हनन करती है, उसे ‘दुर्गा’ कहा गया है।  2-नारायणी --- यह दुर्गा यश, तेज, रूप और गुणों में नारायण के समान है तथा नारायण की ही शक्ति है। इसलिये ‘नारायणी’ कही गयी है।  3-ईशाना ---  ईशान+आ, ‘ईशान’ शब्द सम्पूर्ण सिद्धियों के अर्थ में प्रयुक्त होता है और ‘आ’ शब्द दाता का वाचक है, जो सम्पूर्ण सिद्धियों को देने वाली है, वह देवी ‘ईशाना’ कही गयी है। 4-विष्णु माया --- पूर्वकाल में सृष्टि के समय परमात्मा विष्णु ने माया की सृष्टि की थी और अपनी उस माया द्वारा सम्पूर्ण विश्व को मोहित किया। वह मायादेवी विष्णु की ही शक्ति है, इसलिये ‘विष्णुमाया’ कही गयी है। 5- ‘शिवा’ ---  शिव+आ, ‘शिव’ शब्द शिव एवं कल्याण अर्थ में प्रयुक्त होता है तथा ‘आ’ शब्द प्रिय और दाता-अर्थ में, वह देवी कल्याण स्वरूपा है, शिवदायिनी है और शिवप्रिया...

Shani amavasya visesh yuti

Image
હર મહાદેવ આવતી કાલે છ ગ્રહોની યુતિ અને ગ્રહણમાં આટલું આવશ્ય કરજો  ! ***********************  વાચક મિત્રો, આવતીકાલે ૨૯ તારીખે શનિવાર છે. અમાવાસ્યા પણ છે. સૂર્યગ્રહણ પણ છે. અને રાત્રે ૯:૪૦ કલાકે શનિદેવની મીન રાશિમાં એન્ટ્રી પણ છે.  પૃથ્વી ઉપર ઘણી બધી નેગેટિવ એનર્જીનો કાલે વરસાદ થશે.   આવતી કાલે બની શકે તો તમારી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આટલું કરજો.  ૧. કાલે સવારે સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં એક થી બે ચમચી મીઠું નાખીને મીઠાવાળા ખારા પાણીથી સ્નાન કરવું જેથી આવતી કાલની નેગેટિવ ઉર્જાથી બચી શકાય.    ૨. આવતી કાલે બાર વાગ્યા પહેલાં હનુમાન ચાલીસાના ત્રણ પાઠ અવશ્ય કરવા.  ૩. બની શકે તો બપોરના ૧૨ સુધીમાં હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી આવવા અને પોતાની સુરક્ષા માટે અને હવે પછીના સારા સમય માટે પ્રાર્થના કરવી.   ૪. બપોરે બે વાગ્યાથી રાત્રિના ૯:૪૦ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે બને એટલા મંત્ર જાપ કરવા. પછી એમાં તમે દીક્ષામંત્રનો જાપ પણ કરી શકો, ગાયત્રીની માળા પણ કરી શકો, ૐ નમઃ શિવાય ના જાપ પણ કરી શકો. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ પણ કરી શકો  ક...

ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે

Image
હર મહાદેવ  ⚪️ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે? ભગવાનશ્રી રામ ૧૨ કલાના જ્ઞાતા હતા તો શ્રી કૃષ્ણ ૧૬ કલાના જ્ઞાતા છે. ચંદ્રમાંની ૧૬ કલાઓ હોય છે.૧૬ શણગાર પણ હોયછે. આ ૧૬ કલાઓ શુ હોય છે?ઉપનિષદ અનુસાર સુમતિ,મતિ, વિક્ષિત,મૂઢ,ક્ષિત,મૂર્છિત, જાગૃત,ચૈતન્ય, અચેતન વગેરે જેનો સંબધ આપણા મન અને મસ્તિષ્ક સાથે હોય છે,જે વ્યક્તિ મન અને મસ્તિષ્ક અલગ રહીને જ્ઞાન આપે છે એજ ૧૬ કલાઓમા ગતિ કરી શકે છે.  ચંદ્રની ૧૬ કલાઓ : અમૃત, મનદા,પુષ્પ, પુષ્ટિ,તુષ્ટિ,ધૃતિ,શાશની,ચંદ્રીકા,કાંતિ, જ્યોત્સના,શ્રી, પ્રીતિ,અંગદા,પ્રભવી,પૂર્ણ અને પૂર્ણામૃત.આને પ્રતિપદા,બીજ,એકાદશી,પૂર્ણિમા વગેરે કહેવાય છે.  ઉપરોક્ત ચંદ્રમાના પ્રકાશની ૧૬ અવસ્થા છે એજ રીતે મનુષ્યના મનમાં પણ એક પ્રકાશ છે.મનને ચંદ્ર સમાન જ ગણવામાં આવ્યું છે. જેની ગતી વધતી અને ઘટતી રહે છે. ચંદ્રની આ ૧૬ અવસ્થાઓથી જ ૧૬ કલા પ્રચલિત થઈ. મનુષ્યનો દેહ છોડ્યા પછી પૂર્ણ પ્રકાશ થઈ જવુ એજ મોક્ષ કહેવાય છે.  મનુષ્ય મનની ત્રણ અવસ્થાઓ : પ્રત્યેક વ્યક્તિને પોતાની ત્રણ અવસ્થાઓનો ખ્યાલ રહે છે.- જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. જગત ત્રણ સ્તરવાળુ છે.૧.સ્થુળ જગત ...

kctgbhavnagar કર્મકાંડી ભૂદેવો દ્વારા ભાવનગર માં આજીવન સભ્ય બનવા ની પહેલ

Image
હર મહાદેવ જય ભગવાન જય શ્રી *હર હર મહાદેવ* *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર જીલ્લો* *આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત ના ભાવનગર જિલ્લા ના ભૂદેવો દ્વારા અવેતન શિવ પૂજન અને વિષ્ણુ સૂક્ત ના પાઠ કરવા નું સુંદર આયોજન કરવા મા આવ્યું આ કર્મ મા ભાવનગર જિલ્લા ના પ્રમુખ શ્રી મયુર ભાઈ જાની,ઘોઘા તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ વ્યાસ,ભાવનગર જિલ્લા મહા મંત્રી શ્રી સંજય ભાઈ ઓજા, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રભારી શ્રી ત્રિલોક ભાઈ મહેતા અને ભાવનગર ના વંદનીય ભૂદેવો હાજર રહી ને આ સત્કર્મ મા ભાગ લીધો આ કર્મ મા કર્મકાંડ મીટિંગ પણ કરી જેમાં ભાવનગર જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સુંદર વક્તવ્ય રજૂ કર્યું અને કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના લાભાલાભ ની વાત  અને સાથ સહકાર સહયોગ સાથે રહેવા ની ચર્ચા કરી ...હર હર મહાદેવ*

કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત-ધંધુકા ૨૦૨૫/sbofficial

Image
હર મહાદેવ જય ભગવાન જય જય પરશુરામ  કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત-ધંધુકા  *કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરારા*    ધંધુકા કર્મકાંડ મંચ   દ્વારા આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ *"સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય"* એ ભાવથી દરેક બ્રાહ્મણો આજે  વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ કરવામાં આવ્યું,જેમાં પાઠાત્મક નવચંડી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ તથા રાજુભાઈ આચાર્ય, ભાવેશભાઈ મહેતા, પ્રતિકભાઈ પંડ્યા,   કલ્પેશભાઈ પંડયા,વિલરભાઈ ઉપાધ્યાય,ધર્મેશભાઈ ભટ્ટ અને વિદ્ધાન ભૂદેવોના સાથ અને સહકારથી આ કાર્ય શ્રી ભવાની મંદિર-ધંધુકા મુકામે પરિપૂર્ણ થયેલ છે. 🚩સનાતન ધર્મની જય હો...🚩 *કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરારા*    ધંધુકા કર્મકાંડ મંચ   દ્વારા આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ *"સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય"* એ ભાવથી દરેક બ્રાહ્મણો આજે  વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ કરવામાં આવ્યું,જેમાં પાઠાત્મક નવચંડી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મક...

भद्रा में होलिका दहन क्यो नहीं करे

Image
હર મહાદેવ भद्रा के विषयक ज्ञान  होलिकादहन एक महत्वपूर्ण हिंदू त्योहार है, जो फाल्गुन पूर्णिमा की रात को मनाया जाता है। धार्मिक मान्यता के अनुसार, इस दिन शुभ मुहूर्त में होलिका दहन करना चाहिए, लेकिन कई बार भद्रा काल इस प्रक्रिया में बाधा बनती है। भद्रा का कारण भद्रा, पंचांग के अनुसार, विशिष्ट समय होता है जो अशुभ माना जाता है। यह विष्टि करण का हिस्सा होती है और इसे शुभ कार्यों के लिए निषिद्ध माना जाता है। भद्रा काल में किए गए कार्यों में विघ्न, हानि या अनिष्ट की संभावना होती है। होलिकादहन में भद्रा क्यों होती है? 1. ग्रह-नक्षत्रों की स्थिति – होलिकादहन पूर्णिमा तिथि को किया जाता है, और इस तिथि पर चंद्रमा की स्थिति और पंचांग के अनुसार भद्रा का संयोग बन सकता है। 2. विशिष्ट कालचक्र – पंचांग में भद्रा कभी पृथ्वी लोक में, तो कभी स्वर्ग या पाताल लोक में होती है। यदि भद्रा पृथ्वी लोक में हो, तो इस दौरान होलिका दहन अशुभ माना जाता है। 3. प्राचीन मान्यता – धार्मिक ग्रंथों में बताया गया है कि भद्रा काल में किए गए कार्यों से कष्ट और बाधाएं आती हैं। इसलिए, होलिका दहन में भद्रा समाप्त ...

karmkandi pandit ji

Image
હર મહાદેવ कर्मकाण्डी पंडित गण के द्वारा दिव्य आयोजन 

kctg सुरेन्द्रनगर के पंडितों द्वारा महा दिव्य आयोजन

Image
હર મહાદેવ કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા આજરોજ તારીખ 11 3 2025 મંગળવારના રોજ *સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય*  એ ભાવથી દરેક બ્રાહ્મણો આજરોજ *દરેક લોકોના તથા વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ પાઠાત્મક નવચંડી નું આયોજન કર્યું હતું*.  જેમાં *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ના જિલ્લા પ્રમુખ અનિલભાઈ શુક્લ* તથા મનીષભાઈ મહેતા, પ્રકાશભાઈ જોશી, સચિનભાઈ રાવલ, તથા અન્ય ભૂદેવોના સાથ અને સહકારથી સારી રીતે કાર્ય વઢવાણ મુકામે પરિપૂર્ણ થયેલ છે.           🙏🏻 अस्तु🌹

आज का पंचांग एवं दैनिक माहिती ।sbofficial

Image
હર મહાદેવ જય ભગવાન ૐ નમો નારાયણ  _*यह पुराणों व धर्मग्रन्थों में उल्लिखित जानकारियों का 'तत्त्व ज्ञान 'है।*_ (यह वाट्सअप ज्ञान नहीं है) *आज बुधवार, फाल्गुन शुक्ल त्रयोदशी/ चतुर्दशी तिथि है।* *आज मघा नक्षत्र, पिङ्गल नाम संवत् 2081 है।* 👆 _( उक्त जानकारी उज्जैन के पञ्चाङ्गों के अनुसार है)_ 👉 *कल गुरुवार को व्रत की पूर्णिमा है।* 👉 कल गुरुवार को *होली पर्व* है। 👉 कल गुरुवार को *होलिका पूजन* प्रदोष काल में करें। अथवा अपनी कुल परम्परा अनुसार होलिका का पूजन करें। 👆 होली का *पूजन* करने में *भद्रा का निषेध* नहीं है। 👉 *सिर्फ _होली दहन_ भद्राकाल में नहीं होता है।*  👉 *भद्रा* कल गुरुवार को *रात्रि 11:32 बजे* तक है। इसके पश्चात् ही *होली दहन* होगा। 👉 *धुलंडी* (छारंडी) 14 मार्च शुक्रवार को है। 👉 14 मार्च शुक्रवार को *होलाष्टक* पूर्ण होंगे।  👉 14 मार्च शुक्रवार से *गणगौर* उत्सव प्रारम्भ होगा। 👉 होली दहन पश्चात होली की *सात परिक्रमा* अवश्य करना चाहिए। इससे *शरीर* के विभिन्न अङ्गों में जमा *कफ* पिघलता है और शरीर स्वस्थ्य होता है। 👉 होली के पूर्व तथा पश्चात् *फाग उत्सव* मनाने ...