महाशिवरात्रि पर्व २०२६ ओम नमः शिवाय

હર મહાદેવ
*રુદ્રાભિષેકનુ મહત્વ મહાશિવરાત્રી પર્વ 🪔*
 

            आजका पंचांग 

   *🌞 🚩 । l ॐ l ।  🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
  *सुप्रभातम् स्नेह वंदनम्*  
 🌐 *आज का पंचांग* 🌐 
⛳ *तिथि*……( १३ ) त्रयोदशी ⛳️
🙏 महाशिवरात्रि 🙏
🍀 शिवपूजन 🍀
🌺 शिवपार्थिवेश्वर पूजा 🌺
🍁 निशिथकाल रात्रि १२ः२८ से ०१ः१८ 🍁
    🌼 प्रहर पूजा प्रारंभ 🌼
🍀 प्रथम : सायं ०६ः३७ से  🍀
🍀 द्वितीय : रात्रि ०९ः४५ से 🍀
🍀 तृतीय: रात्रि १२ः५३ से   🍀
🍀 चतुर्थ : प्रातः ०४ः०० से 🍀
🍁 भद्रा सायं ०५ः०६ से २९ः२५ 🍁
1️⃣5️⃣-0️⃣2️⃣-2⃣0⃣2️⃣6️⃣
🔔 *वार*……….रविवार 🔔
🦚 *नक्षत्र*…….उत्तराषाढा 🦚
🪔 *योग*………व्यतिपात 🪔
✳️*करण*……..विष्टि ✳️
🌅 *सूर्योदय* :-०७ः१३ 🌅
🌌 *सूर्यास्त*  :-०६ः३४ 🌌
🌓 *पक्ष*....………कृष्ण 🌓
🌝 *चन्द्र राशि*….मकर 🌝
⏺️ *ऋतु*.......….शिशिर ⏺️
🍀 *अयन*………उत्तर 🍀
🪷 *मास*……….गुजरात-महाराष्ट्र में माघ अन्यत्र फाल्गुन 🪷
🌻*कलियुगाब्द*….५१२७🌻
🌎 *विक्रम संवत्*.....२०८२ 🌎
⭐️ *शक संवत्*...... १९४७ ⭐️
🪻अभिजीत ….. मध्याह्न १२ः२७ से ०१ः१० तक 🪻
🌚 राहुकाल …..सायं ०५ः१६ से ०६ः३४ तक 🌚 

🙏 🌹 *जय श्री कृष्ण* 🌹🙏



शिवरात्रि पर्व श्लोक ज्ञान 


महाशिवरात्रेः शिवाशयाः।


दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्। 


dinakarakoṭiprabhākaraliṅgaṃ tat praṇamāmi sadāśivaliṅgam| 


I bow to that eternal shivalinga which has 

the splendour of a million suns. 🙏🙏🙏


मैं उस शिवलिंग को नमन करता हूँ, जिसमें कोटि ( करोड़ों )

सूर्यों के समान तेजस्वी कांति विराजमान है।🙏🙏🙏

श्री मयूर महर्षि याज्ञिकजी (शास्त्रीजीभावनगर)

રુતમ-દુ:ખમ, દ્રાવયતિ-નાશયતીતિરુદ્ર: એટલે કે રુદ્રાભિષેકથી ભોલે બધા દુખોનો નાશ કરી દે છે. આપણા દ્વારા કરવામાં આવેલ પાપ જ દુખોનુ કારણ બને છે. તેથી રુદ્રાર્ચન કે રુદ્રાભિષેકથી કુંડળીમાં પાતક કર્મ અને મહાપાતક કર્મ પણ દૂર થાય છે અને વ્યક્તિમાં શિવત્વનો ઉદય થાય છે.  રુદ્રહ્રદયોપનિષદમાં બતાવ્યુ છે કે  ‘સર્વદેવાત્મકો રુદ્ર: સર્વે દેવા: શિવાત્મકા'  તેનો મતલબ છે કે રુદ્ર બધા દેવતાઓની આત્મામા છે અને બધા દેવતા રૂદ્રની આત્મામાં. આ જ કારણ છે કે રુદ્રાભિષેક કરવાથી તેનુ શીધ્ર ફળ મળે છે અને તમામ પરેશાનીઓથી લઈને ગ્રહ દોષ પણ દૂર થાય છે.  
 
મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાનો લાભ 
 
 - મહાશિવરાત્રિ પર જળથી અભિષેક કરવાથી વરસાદ પડે છે 
- કુશોદકથી રુદ્રાભિષેક કરવાથી રોગ દૂર થાય છે. 
- દહીથી રુદ્રાભિષેક કરવાથી મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે. 
- મહાશિવરાત્રિ પર ધન વૃદ્ધિ માટે મઘ-ઘીથી અભિષેક કરો. 
- જો આ મિશ્રિત જળથી  અભિષેક કરીએ તો બીમારીઓ દૂર થાય છે 
 - સંતાન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે ગાયના દૂધથી અભિષેક કરો. 
- ગાયના દૂધમાં ઘી મિક્સ કરીને અભિષેક કરવાથી આરોગ્ય જીવનની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે. 



- ⁠🌹જય નીલકંઠ 🌹 
- ⁠🙏 શાસ્ત્રીજી ભાવનગર 🙏
- ⁠👍 ૯૫૧૦૭૧૩૮૩૮🙏🏻
- ⁠🌞જય ભગવાન 🌞

Comments

Popular posts from this blog

घर में कुत्ता पालने के विषय में।।

*क्यों जरूरी है कर्मकांड?*