આજનું પંચાંગ બુધવાર ૩/૦૯/૨૫ @ એકાદશી દર્શન
હર મહાદેવ
આજનું પંચાંગ ૩/૦૯/૨૦૨૫ બુધવાર
*🌞 🚩 । l ॐ l । 🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
*सुप्रभातम् स्नेह वंदनम्*
*youtube सत्यनारायण कथा*
🌐 *आज का पंचांग* 🌐
⛳ *तिथि*……( ११ ) एकादशी ⛳️
💐💐 श्रीगणेशोत्सव 💐💐
🙏 परिवर्तिनी एकादशी ( कमलकाकडी ) 🙏
🍀 बुधास्त पूर्व 🍀
🌸 भद्रा सायं ०४ः१३ से २८ः२३ 🌸
0️⃣3️⃣-0️⃣9️⃣-2⃣0⃣2️⃣5️⃣
🔔 *वार*……..बुधवार 🔔
🦚 *नक्षत्र*…..पूर्वाषाढ़ा 🦚
🪔 *योग*…….आयुष्मान 🪔
✳️*करण*…..वणिज ✳️
🌅 *सूर्योदय* :-०६ः२४ 🌅
🌌 *सूर्यास्त* :-०६ः५४ 🌌
🌓 *पक्ष*....………शुक्ल 🌓
🌝 *चन्द्र राशि*…. धन / २९ः२४ से मकर 🌝
⏺️ *ऋतु*.......…..शरद ⏺️
🍀 *अयन*………दक्षिण🍀
🪷 *मास*.……….भाद्रपद 🪷
🌻*कलियुगाब्द*….५१२५🌻
🌎 *विक्रम संवत्*.....२०८१🌎
⭐️ *शक संवत्*...... १९४७ ⭐️
🪻अभिजीत ….✖️✖️✖️🪻
🌚 राहुकाल ….मध्याह्न १२ः ४१ से ०२ः१४ तक 🌚
💐*।। आपका दिन मंगलमय हो ।।* 💐
🌺🌺 कल ०४-०९-२५ गुरुवार 🌺🌺
🌼 वामन जयंती 🌼
☘️ *शास्त्रीजी भावनगर* ☘️
🙏 🌹 *जय श्री कृष्ण* 🌹🙏
*પરિવર્તિની એકાદશી*
પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે. ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી સાગરની મધ્યમાં પોઢ્યા હતા અને તે પડખું બદલે છે તે શુભ દિવસ એટલે ભાદરવા સુદ અગિયારસ. પરિણામે આ દિવસે આપણા મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે.
પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે-જમણે પડખે થાય છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે.
આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે. આ એકાદશી પુણ્યકારક, પાપહરણ અને મોક્ષપ્રદા છે. આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ચાતુર્માસની ઉપાસનાનું ફળ પણ આ દિવસે મળે છે.
Comments