पुरुषोत्तम मास

પુરૂષોત્તમ માસની ૩૦ તિથિના વ્રત - દાન

૧. એકમનું વ્રત : પાપ વિનાશક - તલનું દાન

ર. બીજનું વ્રત : રૂદ્રવ્રત - ગોળનું દાન દેવું (પ્રેત યોનિમાંથી છુટે)

૩. ત્રીજનું વ્રત : નીલ વ્રત - માથામાં તેલ ન નાખવું - બ્રાહ્મણને સીધુ આપવું.

૪. ચોથનું વ્રત : પ્રીતી વ્રત - ગૌરીપૂજન કરવું (સૌભાગ્યની વસ્તુનું દાન કરવું.

૫. પાંચમનું વ્રત : શિવવ્રત - શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું (અકાળ મૃત્યુ અટકે)

૬. છઠ્ઠનું વ્રત : સોમવ્રત - મીઠું નહિ ખાવાનું, મીઠાનું દાન કરવું (શત્રુ તથા ગુપ્તરોગ નાશ પામે છે.

૭. સાતમનું વ્રત : સુગતિ - સુખડના લાકડાનું દાન કરવું (સારી ગતિ મળે), ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વીરવ્રત - શકિત પ્રમાણે નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી. શણગારનું દાન કરવું. (પતિ અપરાધમાંથી છુટે).

૧૦. દશમનું વ્રત : ત્ર્યંબકં વ્રત આ દિવસે કુંભદાન દેવું. કુંભ ઉપર દિવો રાખી શિવમંદિરે મુકવો.

૧૧. અગિયારસનું વ્રત : એકાદશી વ્રત : દાન પુણ્યનો અને ઉપવાસનો મહિમા છે.

૧૨. બારસનું વ્રત : અહિંસા વ્રત : કુળદેવનો દિવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી.     

૧૩. તેરસનું વ્રત : પ્રદોશ વ્રત - શિવપુજન - શિવ દર્શનનો મહિમા.

૧૪. ચૌદશનું વ્રત : શીલ વ્રત - આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથીયા પુરવા, કુળદેવીનો દિવો કરવો.

૧૫. પૂનમનું વ્રત : પુરૂષોત્તમ ભગવાનનું પૂજન કરવું. (નિંદાના પાપથી છુટે)

૧. એકમનું વ્રત : દિપણી વ્રત - લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું.

૨. બીજનું વ્રત : દ્રઢ વ્રત - આ દિવસે ચંદન - કંકુ - કેસર - અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું (માતા પિતાના દોષની મુકિત)

૩. ત્રીજનું વ્રત : બિલ્વ વ્રત ગુરૂ, વડીલોનું પૂજન કરવુ, વંદન કરવા (અળદનું દાન કરવું)

૪. ચોથનું વ્રત : વિનાયક વ્રત - ગણેશની પુજા કરવી, ગણેશને લાડુ ધરાવવા, બાળકોને પ્રસાદ વહેચવો.

૫. પાંચમનું વ્રત : નામ પ્રભાકર - સુર્યની પુજા કરવી. એક જ અન્ન ખાવુ, જે અન્ન ખાવુ તેનું દાન કરવું.

૬. છઠ્ઠનું વ્રત : સ્કંદ પૂજન : સુર્યની પૂજા કરવી. સુર્યના બાર નામ લઇ બાર નમસ્કાર કર્યા બાદ ફૂલ ચઢાવવા બપોરે ૧૨ વાગ્યે ૧૨ વખત ધી થી અગ્નિમાં આહુતી આપવી (વૈદ્યૃતિ)

૭. સાતમનું વ્રત : સરસ્વતી વ્રત - ઘર સાફ કરી સાથિયો કરવો અને બાળકોને મિઠાઇ આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત-પુરૂષોત્તમ પુરાણ તથા કથા કરનારની પુજા કરવી. દક્ષિણા આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત પુરૂષોત્તમ પુરાણની પુજા કરવી (દ્રષ્ટિદોષ નાશ થાય) ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વિશ્વાનર વ્રત આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું (અગ્નિ દેવ પ્રસન્ન થાય) (વ્યતિપાત) સંપુટ દાન, ગુપ્ત દાન.

૧૦. દશમનું વ્રત : આનંદ વ્રત - આ દિવસે સોનાના - ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું.

૧૧. અગિયારસનું વ્રત : પરમા વ્રત - સૌભાગ્યનું વ્રત છે. આ દિવસે પતિ સેવા તથા પુરૂષોત્તમ ભગવાનનું વ્રત કરવું.

૧૨. બારસનું વ્રત : વીર વ્રત - આ દિવસે તીર્થ સ્નાન કરવું. તીર્થ દેવનું પૂજન કરવું (પુરૂષોત્તમ ભગવાનનું વ્રત)

૧૩. તેરસનું વ્રત : યદુ વ્રત - બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવુ. બાળકોને ગોળ - દાળીયા વહેચવા.

૧૪. ચૌદશનું વ્રત : આ દિવસે કાંસાનું દાન આપવું (શરીર શુધ્ધિ થાય છે)

૧૫. અમાસનું વ્રત : આ દિવસે શકિત પ્રમાણે બ્રાહ્મણને સીધુ દાન, વસ્ત્રદાન આપવું.
🚩🙏🏻🚩

१८-७-२३ से १६-८-२३ तक अधिक श्रावण— पुरुषोत्तम मास है। 
यह मास के देव भगवान विष्णु है। अतः पुरुषोत्तम मास में भगवान विष्णु की उपासना लाभदायक है। 
व्रत-उपवास-अनुष्ठान- मंत्र- पाठ- पूजा - होम - दान करने/ करवाने से पुण्यलाभ होता है। 
🙏 ॐ नमो भगवते वासुदेवाय। 🙏 मंत्र की १२५१ माला करें। 
🙏श्रीविष्णुसहस्त्रनामस्तोत्र के १२५१ पाठ करें/ ब्राह्मणों से करवायें। 
🙏 
श्री सत्यनारायण भगवान की पूजा करें/ करवायें। 
🙏विष्णुयाग करवायें। 🙏 
🙏 वेदपारायण करवायें। 
🙏 श्रीमद्भागवत का पारायण करवायें। 
🙏 गौशाला में दान करें 
🙏 अन्नदान करें। 
🙏 ब्रह्मभोजन करवायें। 

श्रीकृष्णाश्रम - बोलुंदरा में 
पुरुषोत्तम मासमें नित्य 
( हररोज ) 
🙏 होमात्मक सत्यनारायण पूजा- कथा का आयोजन किया गया है। पुण्यकर्म में सहभागी बनें। 🙏🙏🙏👍
🌺सेवा ११०००/-
🙏 वेदपारायण ( शुक्ल यजुर्वेद संहिता ) 
🌺 सेवा ११०००/-
🙏 श्रीमद्भागवत पारायण 🌺 सेवा २१०००/-
🙏 श्रीविष्णुसहस्त्रनामस्तोत्र १२५१ पाठ ( पाठात्मक विष्णुयाग ) 
🌺 सेवा २१०००/-
🙏 ब्रह्मभोजन एक दिवस (१०० विद्यार्थी ) १२०००/- 
🙏 गौसेवा एक दिवस 
( २५ गौमाताएँ ) ५०००/-
🙏अन्नदान —अन्नक्षेत्र ( ७० टिफ़िन दैनिक ) ज़रूरतमंदों को घर बैठे एक टाईम अन्नदान  
७०००/- 
संपर्क : 
अग्निहोत्री आत्रेयकुमार व्यास - 
9426379552 
अग्निहोत्री जाह्नवी व्यास 
9427368352
श्रीपरंतपकुमार व्यास 
9879611928

Comments

Popular posts from this blog

Bhavnagar social work hindu worker

Sadhvi Saraswati’s Emergency Warning: A Sudden ‘Predestined Attack’ Could Strike the Hindu Community news update

बुद्ध शांति का प्रतीक, आतंक नहीं: राष्ट्रवादी आत्मरक्षा बनाम इस्लामी कट्टरता #news india