Posts

Featured post

स्वर्भानु था राहु एवं केतु का वास्तविक नाम

Image
હર મહાદેવ om namo *मोहनी अवतार* *स्वर्भानु था राहु एवं केतु का वास्तविक नाम* स्वर्भानु का नाम शायद आपने पहली बार सुना हो किन्तु मुझे विश्वास है कि उसका दूसरा नाम आप सभी जानते होंगे। कुछ लोग स्वर्भानु नाम को शायद ना जानते हों किन्तु उसका दूसरा नाम हिन्दू धर्म के सबसे प्रसिद्द पात्रों में से एक है और हम सभी उससे परिचित हैं। हम उसे राहु एवं केतु के नाम से जानते हैं। अधिकतर धर्मग्रंथों में केवल राहु का विवरण ही मिलता है जिससे बाद में केतु अलग होता है किन्तु उसका वास्तविक नाम स्वर्भानु था। स्वर्भानु दैत्यराज बलि का एक महत्वपूर्ण सेनानायक था। समुद्र मंथन के समय जब अंत में अमृत की उत्पत्ति हुई तो देवों और दैत्यों में उसे पाने के लिए प्रतिस्पर्धा आरम्भ हो गयी। अमृत दैत्यों के हाथों में ना चला जाये इस कारण भगवान विष्णु ने मोहिनी रूप धरा जिसे देखकर सभी मंत्रमुग्ध हो गए और सम्मोहित हो मोहिनी रुपी भगवान विष्णु का अनुसरण करने लगे। मोहिनी ने कहा कि देव और दैत्य दोनों अपनी-अपनी पंक्तियों में बैठ जाएँ ताकि वो सभी को अमृत-पान करा सके। बलि के नेतृत्व में दैत्य और इंद्र के नेतृत्व में देवता अपनी-अपनी पंक...

चैत्री नवरात्रि २०२५

Image
હર મહાદેવ *वासन्तिक नवरात्र*  *भगवती दुर्गा के नाम* 1-दुर्गा ---  दुर्ग+आ, ‘दुर्ग’ शब्द दैत्य, महाविघ्न, भवबन्धन, कर्म, शोक, दुःख, नरक, यमदण्ड, जन्म, महान भय तथा अत्यन्त रोग के अर्थ में आता है तथा ‘आ’ शब्द ‘हन्ता’ का वाचक है, जो देवी इन दैत्य और महाविघ्न आदि का हनन करती है, उसे ‘दुर्गा’ कहा गया है।  2-नारायणी --- यह दुर्गा यश, तेज, रूप और गुणों में नारायण के समान है तथा नारायण की ही शक्ति है। इसलिये ‘नारायणी’ कही गयी है।  3-ईशाना ---  ईशान+आ, ‘ईशान’ शब्द सम्पूर्ण सिद्धियों के अर्थ में प्रयुक्त होता है और ‘आ’ शब्द दाता का वाचक है, जो सम्पूर्ण सिद्धियों को देने वाली है, वह देवी ‘ईशाना’ कही गयी है। 4-विष्णु माया --- पूर्वकाल में सृष्टि के समय परमात्मा विष्णु ने माया की सृष्टि की थी और अपनी उस माया द्वारा सम्पूर्ण विश्व को मोहित किया। वह मायादेवी विष्णु की ही शक्ति है, इसलिये ‘विष्णुमाया’ कही गयी है। 5- ‘शिवा’ ---  शिव+आ, ‘शिव’ शब्द शिव एवं कल्याण अर्थ में प्रयुक्त होता है तथा ‘आ’ शब्द प्रिय और दाता-अर्थ में, वह देवी कल्याण स्वरूपा है, शिवदायिनी है और शिवप्रिया...

Shani amavasya visesh yuti

Image
હર મહાદેવ આવતી કાલે છ ગ્રહોની યુતિ અને ગ્રહણમાં આટલું આવશ્ય કરજો  ! ***********************  વાચક મિત્રો, આવતીકાલે ૨૯ તારીખે શનિવાર છે. અમાવાસ્યા પણ છે. સૂર્યગ્રહણ પણ છે. અને રાત્રે ૯:૪૦ કલાકે શનિદેવની મીન રાશિમાં એન્ટ્રી પણ છે.  પૃથ્વી ઉપર ઘણી બધી નેગેટિવ એનર્જીનો કાલે વરસાદ થશે.   આવતી કાલે બની શકે તો તમારી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આટલું કરજો.  ૧. કાલે સવારે સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં એક થી બે ચમચી મીઠું નાખીને મીઠાવાળા ખારા પાણીથી સ્નાન કરવું જેથી આવતી કાલની નેગેટિવ ઉર્જાથી બચી શકાય.    ૨. આવતી કાલે બાર વાગ્યા પહેલાં હનુમાન ચાલીસાના ત્રણ પાઠ અવશ્ય કરવા.  ૩. બની શકે તો બપોરના ૧૨ સુધીમાં હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી આવવા અને પોતાની સુરક્ષા માટે અને હવે પછીના સારા સમય માટે પ્રાર્થના કરવી.   ૪. બપોરે બે વાગ્યાથી રાત્રિના ૯:૪૦ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે બને એટલા મંત્ર જાપ કરવા. પછી એમાં તમે દીક્ષામંત્રનો જાપ પણ કરી શકો, ગાયત્રીની માળા પણ કરી શકો, ૐ નમઃ શિવાય ના જાપ પણ કરી શકો. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ પણ કરી શકો  ક...

ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે

Image
હર મહાદેવ  ⚪️ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે? ભગવાનશ્રી રામ ૧૨ કલાના જ્ઞાતા હતા તો શ્રી કૃષ્ણ ૧૬ કલાના જ્ઞાતા છે. ચંદ્રમાંની ૧૬ કલાઓ હોય છે.૧૬ શણગાર પણ હોયછે. આ ૧૬ કલાઓ શુ હોય છે?ઉપનિષદ અનુસાર સુમતિ,મતિ, વિક્ષિત,મૂઢ,ક્ષિત,મૂર્છિત, જાગૃત,ચૈતન્ય, અચેતન વગેરે જેનો સંબધ આપણા મન અને મસ્તિષ્ક સાથે હોય છે,જે વ્યક્તિ મન અને મસ્તિષ્ક અલગ રહીને જ્ઞાન આપે છે એજ ૧૬ કલાઓમા ગતિ કરી શકે છે.  ચંદ્રની ૧૬ કલાઓ : અમૃત, મનદા,પુષ્પ, પુષ્ટિ,તુષ્ટિ,ધૃતિ,શાશની,ચંદ્રીકા,કાંતિ, જ્યોત્સના,શ્રી, પ્રીતિ,અંગદા,પ્રભવી,પૂર્ણ અને પૂર્ણામૃત.આને પ્રતિપદા,બીજ,એકાદશી,પૂર્ણિમા વગેરે કહેવાય છે.  ઉપરોક્ત ચંદ્રમાના પ્રકાશની ૧૬ અવસ્થા છે એજ રીતે મનુષ્યના મનમાં પણ એક પ્રકાશ છે.મનને ચંદ્ર સમાન જ ગણવામાં આવ્યું છે. જેની ગતી વધતી અને ઘટતી રહે છે. ચંદ્રની આ ૧૬ અવસ્થાઓથી જ ૧૬ કલા પ્રચલિત થઈ. મનુષ્યનો દેહ છોડ્યા પછી પૂર્ણ પ્રકાશ થઈ જવુ એજ મોક્ષ કહેવાય છે.  મનુષ્ય મનની ત્રણ અવસ્થાઓ : પ્રત્યેક વ્યક્તિને પોતાની ત્રણ અવસ્થાઓનો ખ્યાલ રહે છે.- જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. જગત ત્રણ સ્તરવાળુ છે.૧.સ્થુળ જગત ...

kctgbhavnagar કર્મકાંડી ભૂદેવો દ્વારા ભાવનગર માં આજીવન સભ્ય બનવા ની પહેલ

Image
હર મહાદેવ જય ભગવાન જય શ્રી *હર હર મહાદેવ* *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર જીલ્લો* *આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત ના ભાવનગર જિલ્લા ના ભૂદેવો દ્વારા અવેતન શિવ પૂજન અને વિષ્ણુ સૂક્ત ના પાઠ કરવા નું સુંદર આયોજન કરવા મા આવ્યું આ કર્મ મા ભાવનગર જિલ્લા ના પ્રમુખ શ્રી મયુર ભાઈ જાની,ઘોઘા તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ વ્યાસ,ભાવનગર જિલ્લા મહા મંત્રી શ્રી સંજય ભાઈ ઓજા, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રભારી શ્રી ત્રિલોક ભાઈ મહેતા અને ભાવનગર ના વંદનીય ભૂદેવો હાજર રહી ને આ સત્કર્મ મા ભાગ લીધો આ કર્મ મા કર્મકાંડ મીટિંગ પણ કરી જેમાં ભાવનગર જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સુંદર વક્તવ્ય રજૂ કર્યું અને કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના લાભાલાભ ની વાત  અને સાથ સહકાર સહયોગ સાથે રહેવા ની ચર્ચા કરી ...હર હર મહાદેવ*

કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત-ધંધુકા ૨૦૨૫/sbofficial

Image
હર મહાદેવ જય ભગવાન જય જય પરશુરામ  કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત-ધંધુકા  *કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરારા*    ધંધુકા કર્મકાંડ મંચ   દ્વારા આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ *"સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય"* એ ભાવથી દરેક બ્રાહ્મણો આજે  વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ કરવામાં આવ્યું,જેમાં પાઠાત્મક નવચંડી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ તથા રાજુભાઈ આચાર્ય, ભાવેશભાઈ મહેતા, પ્રતિકભાઈ પંડ્યા,   કલ્પેશભાઈ પંડયા,વિલરભાઈ ઉપાધ્યાય,ધર્મેશભાઈ ભટ્ટ અને વિદ્ધાન ભૂદેવોના સાથ અને સહકારથી આ કાર્ય શ્રી ભવાની મંદિર-ધંધુકા મુકામે પરિપૂર્ણ થયેલ છે. 🚩સનાતન ધર્મની જય હો...🚩 *કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરારા*    ધંધુકા કર્મકાંડ મંચ   દ્વારા આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ *"સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય"* એ ભાવથી દરેક બ્રાહ્મણો આજે  વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ કરવામાં આવ્યું,જેમાં પાઠાત્મક નવચંડી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મક...

भद्रा में होलिका दहन क्यो नहीं करे

Image
હર મહાદેવ भद्रा के विषयक ज्ञान  होलिकादहन एक महत्वपूर्ण हिंदू त्योहार है, जो फाल्गुन पूर्णिमा की रात को मनाया जाता है। धार्मिक मान्यता के अनुसार, इस दिन शुभ मुहूर्त में होलिका दहन करना चाहिए, लेकिन कई बार भद्रा काल इस प्रक्रिया में बाधा बनती है। भद्रा का कारण भद्रा, पंचांग के अनुसार, विशिष्ट समय होता है जो अशुभ माना जाता है। यह विष्टि करण का हिस्सा होती है और इसे शुभ कार्यों के लिए निषिद्ध माना जाता है। भद्रा काल में किए गए कार्यों में विघ्न, हानि या अनिष्ट की संभावना होती है। होलिकादहन में भद्रा क्यों होती है? 1. ग्रह-नक्षत्रों की स्थिति – होलिकादहन पूर्णिमा तिथि को किया जाता है, और इस तिथि पर चंद्रमा की स्थिति और पंचांग के अनुसार भद्रा का संयोग बन सकता है। 2. विशिष्ट कालचक्र – पंचांग में भद्रा कभी पृथ्वी लोक में, तो कभी स्वर्ग या पाताल लोक में होती है। यदि भद्रा पृथ्वी लोक में हो, तो इस दौरान होलिका दहन अशुभ माना जाता है। 3. प्राचीन मान्यता – धार्मिक ग्रंथों में बताया गया है कि भद्रा काल में किए गए कार्यों से कष्ट और बाधाएं आती हैं। इसलिए, होलिका दहन में भद्रा समाप्त ...