Posts

Showing posts from 2026

महाशिवरात्रि पर्व २०२६ ओम नमः शिवाय

Image
હર મહાદેવ *રુદ્રાભિષેકનુ મહત્વ મહાશિવરાત્રી પર્વ 🪔*               आजका पंचांग      *🌞 🚩 । l ॐ l ।  🚩 🌞* 🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉   *सुप्रभातम् स्नेह वंदनम्*    🌐 *आज का पंचांग* 🌐  ⛳ *तिथि*……( १३ ) त्रयोदशी ⛳️ 🙏 महाशिवरात्रि 🙏 🍀 शिवपूजन 🍀 🌺 शिवपार्थिवेश्वर पूजा 🌺 🍁 निशिथकाल रात्रि १२ः२८ से ०१ः१८ 🍁     🌼 प्रहर पूजा प्रारंभ 🌼 🍀 प्रथम : सायं ०६ः३७ से  🍀 🍀 द्वितीय : रात्रि ०९ः४५ से 🍀 🍀 तृतीय: रात्रि १२ः५३ से   🍀 🍀 चतुर्थ : प्रातः ०४ः०० से 🍀 🍁 भद्रा सायं ०५ः०६ से २९ः२५ 🍁 1️⃣5️⃣-0️⃣2️⃣-2⃣0⃣2️⃣6️⃣ 🔔 *वार*……….रविवार 🔔 🦚 *नक्षत्र*…….उत्तराषाढा 🦚 🪔 *योग*………व्यतिपात 🪔 ✳️*करण*……..विष्टि ✳️ 🌅 *सूर्योदय* :-०७ः१३ 🌅 🌌 *सूर्यास्त*  :-०६ः३४ 🌌 🌓 *पक्ष*....………कृष्ण 🌓 🌝 *चन्द्र राशि*….मकर 🌝 ⏺️ *ऋतु*.......….शिशिर ⏺️ 🍀 *अयन*………उत्तर 🍀 🪷 *मास*……….गुजरात-महाराष्ट्र में माघ अन्यत्र फाल्गुन 🪷 🌻*कलियुगाब्द*….५१२७🌻 🌎 *विक्रम संवत्*.....२०८२ 🌎 ⭐️ *शक संवत्*.........

गुरु कृपा विशे sbp

Image
હર મહાદેવ આ લેખ જરૂર વાંચજો..  કૈક નવું જાણવા મળશે.. !!  બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયેલ સૃષ્ટિ.. એના ચાર પ્રકાર.. ૧. અંડજ સૃષ્ટિ..  પક્ષીઓના આંતરડા ગર્ભાશય  બહુ નાનું હોય કોમળ હોય.. એટલે એના ગર્ભમાં જો બચ્ચું રહે તો એ બચ્ચાની ચાંચ કે નખ એની માતાને ઉદરમાં વાગી જાય અને  પરિણામે પક્ષી માતા અને બચ્ચું  બન્નેના મૃત્યુ થઈ જાય  એટલે એના ગર્ભાશયમાં ઈંડુ પ્રગટ થાય અને એ ઈંડુ.. બહાર આવે પછી  એ ઈંડાને ચાર પ્રકારની દીક્ષા મળે.. એના દ્વારા એમાંથી બચ્ચું પ્રગટે.. આ ચાર દીક્ષા નીચે મુજબ છે.. ૧. સ્પર્શ દીક્ષા..  ઉદાહરણ.. મુર્ગી બહાર આવેલા ઈંડા ઉપર બેસે એને સેવે સ્પર્શ કરે અને ઈંડામાંથી બચ્ચું બહાર આવે.. ૨. શબ્દ દીક્ષા..  ઉદાહરણ.. આકાશમાં ઉડતી ટિંટોડી ઈંડાની આજુબાજુ ઉડ્યા કરે અને બોલ્યા કરે અને એના શબ્દો પેલા એણે મૂકેલા ઈંડાને સ્પર્શ થાય અને ઈંડા સેવાઈ જાય અને બચ્ચા બહાર આવે..  ૩. દૃષ્ટિ દીક્ષા..  ઉદાહરણ.. પાણીમાં તરતી માછલી એણે મૂકેલા ઈંડાને પોતાની આંખો દ્વારા જોયા કરે અને એ ઈંડા દૃષ્ટિ દીક્ષા દ્વારા સેવાઈ જાય અને એમાંથી બચ્ચા બહાર આવે.. ૪. સ્મૃત...

Makar sankranti mahtva २०२६

Image
હર મહાદેવ 🌸 ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ : ભીષ્મ સ્તુતિ 🌸 ભીષ્મ પિતામહ કહે છે કે તમારા સ્વરુપ જેવું ત્રિભુવનમાં કોઇ સ્વરુપ નથી. આ ભુવન સુંદર છે, તમામ વર્ણ છે, પિતાંબરો ધારણ કરેલા છે ✨ મૃત્યુને જેવી રીતે ભીષ્મ પિતામહે મંગલ બનાવ્યું એવી રીતે આપણે સમગ્ર જીવન અને મૃત્યુની અંતિમ ક્ષણોને મંગળમય બનાવીએ 📖 શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં ત્રણ સ્તુતિઓ મુખ્ય છે. જેમાં ઉત્તરાજીની, કુંતાજીની અને પ્રથમ સ્કંધના નવમાં અધ્યાયમાં ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ. ભીષ્મ પિતામહે સંક્લ્પ કર્યો કે ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે હું મારા દેહનો ત્યાગ કરીશ. એમને વિદાય આપવા માટે અનેક ઋષિઓ આવ્યા. મૃૃત્યુ સમયે ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજધર્મ - સ્ત્રીધર્મ એવા અનેક ધર્મોનું નિરુપણ કર્યું. ભીષ્મ પિતામહે ૧૧ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી, પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને ૧૧મું મન એ દ્વારીકાધીશના ચરણોમાં સમર્પિત કર્યું. 🕉️ ભીષ્મ સ્તુતિનો પ્રારંભ 'ઇતિ' શબ્દથી થાય છે. આમ કોઇપણ સ્તુતિ કે સ્ત્રોત જુઓ તો તેેનો આરંભ 'અથ' શબ્દથી છે અને સમાપ્તિમાં 'ઇતિ' આવે. પણ ભીષ્મ સ્તુતિની ...

काशी महिमा

Image
હર મહાદેવ काशीविश्वनाथ  #काशी_में_निवास_करने_के_नियम काशी (वाराणसी) में निवास करने वाले साधक अथवा गृहस्थ के लिए शास्त्रसम्मत नियम क्रमबद्ध रूप में प्रस्तुत हैं। ये नियम स्कन्दपुराण (काशीखण्ड), धर्मशास्त्र और परंपरागत आचार से निःसृत हैं— 1. #काशी_निवास_का_संकल्प (आवश्यक) काशी में रहने से पूर्व यह भाव दृढ़ हो— मैं काशी को भोगभूमि नहीं, साधना-भूमि मानकर निवास कर रहा/रही हूँ। #नियम--  काशी में निवास को पर्यटन न बनाएं। “यह मेरा नगर नहीं, मैं इस नगर का हूँ”— यह भाव रखें। 2. #प्रातःकालीन_नियम-- गंगा काशी की जीवन-रेखा हैं। #नियम- ब्रह्ममुहूर्त में उठना अत्यंत वांछनीय है। गंगा-दर्शन या गंगा-स्मरण अवश्य करें। स्नान के बाद मौन या जप कम से कम 108 बार अवश्य करें। #शास्त्रीय_भाव--  गङ्गादर्शनमात्रेण पापक्षयो भवेत् 3. #काशी_विश्वनाथ_स्मरण-- काशी विश्वनाथ काशी के हृदय हैं। #नियम-  प्रतिदिन कम से कम मानसिक दर्शन। सोमवार या प्रदोष में विशेष स्मरण। अहंकार, प्रदर्शन और दिखावे से दूर रहना। यह माना जाता है कि काशी में निवास करना मतलब समझना चाहिए कि नित्यनिरंतर शिव का सान्निध्य मिल रहा है।...