*कृपया पञ्चाङ्ग देखना सीख ले एवं घर के बच्चों से ले कर सभी को पञ्चाङ्ग देखना अवश्य सिखाएं* अपनी संस्कृति के दिवस और जयन्तियां मनायें -- "हिन्दुधर्म की आलोचना करते हुए अंग्रेजों ने कहा "ये 365 दिनों में 1660 व्रत पर्व मनाते हैं। कैसे हैं ये लोग?" विवेचना के अभाव में हिन्दू समाज चुप रहा। धीरे धीरे उन लोगों ने इसका लाभ उठाते हुए आज एक हजार से अधिक "डे" घोषित कर दिया। अब हम जवाब मांगते है 365 दिनों में एक हजार से अधिक "डे" की क्या जरूरत पड़ गयी? एक दिन में यदि 5 व्रत या पर्व है तो आप संकल्प लेकर उन 5 को पूरा कर सकते हैं, क्योंकि ऋषिप्रोक्त संकल्प ही व्रत कहलाता है (व्रतराजग्रन्थ)। ० यदि मातृनवमी थी तो मदर्स डे क्यों लाया गया? ० यदि कौमुदी महोत्सव था तो वेलेंटाइन डे क्यों लाया गया? ० यदि गुरुपूर्णिमा थी तो टीचर्स डे क्यों लाया गया? ० यदि धन्वन्तरि जयन्ती थी तो डाक्टर्स डे क्यों लाया गया? ० यदि विश्वकर्मा जयंती थी तो प्रद्यौगिकी दिवस क्यों लाया? ० यदि सन्तान सप्तमी थी तो चिल्ड्रन्स डे क्यों लाया गया? ० यदि नवरात्रि और कंजिका भोज था तो डॉटर्स डे क्यों लाया? ...
ભગવાન શ્રી વિષ્ણુજી માટે વિહિત ફૂલ :- ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એક બાજુ અસંખ્ય રત્નો, મણિ કે સ્વર્ણ નિર્મિત ફૂલો ચઢાવીએ અને બીજી બાજુ તુલસી દલ ચઢાવવામાં આવે તો ભગવાનને તુલસી દલ વધુ પ્રિય લાગે છે. ભગવાનને અતિ કિંમતી કૌસ્તુભ મણિ પણ એટલો પ્રિય નથી જેટલાં પ્રિય તુલસી દલ છે.ભગવાનને શ્યામ તુલસી પ્રિય છે પરંતુ એનાથીય વધુ પ્રિય શ્વેત તુલસી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તુલસી દલથી પૂજિત શિવલિંગ કે વિષ્ણુજી ની પ્રતિમાનાં દર્શન કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે. એક બાજુ માલતી કે અન્ય પુષ્પોની માળા હોય અને બીજી બાજુ વાસી તુલસી દલની માળા હોય તો ભગવાન વાસી તુલસની માળા વધુ પસંદ કરે છે . ભગવાનને ફૂલો સાથે પાન પણ ચઢાવાય છે. એમાં જે જે ફૂલ ચઢાવાય છે તે દરેક છોડ અને વૃક્ષનાં પાન ચઢાવી શકાય છે. આમાં પણ એક એક પાન બીજા પાન કરતાં ચડિયાતાં ફળ આપનાર છે પરંતુ આ બધામાં તુલસી દલ ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નરસિંહ પૂરાણમાં ફૂલોની વિશેષતા વિશે વર્ણન કર્યું છે તે મુજબ દશ સુવર્ણ પુષ્પો ચઢાવવાથી જે ફળ મળે છે તે ફળ એક ગરમાળાનું પુષ્પ ચઢાવવાથી મળે છે. આ રીતે જેમ શિવ પૂજામ...
Comments