Posts

Showing posts from August, 2025

શ્રાવણ થી દિવાળી સુધી વ્રત માહિતી

Image
હર મહાદેવ  **ગાયત્રી પંચાંગ અનુસાર તહેવારની માહિતી  સાચવીને રાખશો આવનારા તહેવારોની સંપૂર્ણ માહિતી છે ખૂબ જ ઉપયોગી બનશે*  શ્રાવણ માસ આરંભ 25/7 ને શુક્રવાર થી * પહેલો સોમવાર 28/7  * બીજો સોમવાર 4/8  * પુત્રદા એકાદશી 5/8  * પ્રદોષ 6/8  * રક્ષાબંધ 9/8  * ત્રીજો સોમવાર 11/8  * બોડ ચોથ 12/8  * નાગ પંચમી 13/8  * રાંધણ છઠ 14/8  * શીતળા સાતમ 15/8  * જન્માષ્ટમી 16/8  * નંદમહોત્સવ 17/8  * ચોથો સોમવાર 18/8  * અજા એકાદશી 19/8  * પ્રદોષ 20/8  * અમાસ 23/8  * *ભાદરવો મહિનો*  * કેવડા ત્રીજ 26/8  * ગણેશ ચતુર્થી 27/8  * સામા પાંચમ 28/5   * ગણેશ વિસર્જન પાંચ દિવસ માટે 31/8 * પરિવર્તીની એકાદશી 3/9  * પ્રદોષ 5/9  * એકમનું શ્રાદ્ધ 8/9  * બીજનું શ્રાદ્ધ 9/9  * ત્રીજ અને ચતુર્થી નું શ્રાદ્ધ 10/9  * પાંચમનું શ્રાદ્ધ 11/9  * છઠ નું શ્રાદ્ધ 12/9 સાતમનું શ્રદ્ધા 13/9  * ⁠આઠમનું શ્રાદ્ધ 14/9  * નોમનું શ્રાદ્ધ સૌભાગ્યવતી નું શ્રાદ્ધ 15/9  * દશમનુ શ્રા...

હરિ તાલીકા વ્રત 2025

Image
હર મહાદેવ हरितालिका तीज 🙏🙏🙏 ********************* हरतालिका तीज एक पावन और भावनात्मक पर्व है, जो भगवान शिव और माता पार्वती के दिव्य मिलन का प्रतीक माना जाता है। यह पर्व विशेष रूप से महिलाओं के लिए बहुत ही महत्वपूर्ण होता है। हर साल भाद्रपद शुक्ल तृतीया के दिन मनाया जाने वाला यह त्योहार इस बार 26 अगस्त को पूरे श्रद्धा और उत्साह के साथ मनाया जाएगा। इस दिन विवाहित महिलाएं निर्जला व्रत रखती हैं और अपने पति की लंबी उम्र, सुख-समृद्धि की कामना करती हैं। वहीं, कई कुंवारी कन्याएं भी उत्तम वर की प्राप्ति के लिए यह व्रत करती हैं। आज के समय में कई पुरुष भी अपनी पत्नियों के साथ यह व्रत रखकर इस पर्व की भावना को और मजबूत बना रहे हैं। पौराणिक मान्यता के अनुसार, इसी दिन माता पार्वती ने कठोर तपस्या कर शिवजी को अपने जीवनसाथी के रूप में प्राप्त किया था। यही कारण है कि यह व्रत स्त्री-शक्ति, श्रद्धा और अटूट प्रेम का प्रतीक बन गया है।❤️🙏 परंपरा के अनुसार, हरितालिका तीज का व्रत सौभाग्यवती महिलाओं के लिए अखंड सुहाग का प्रतीक माना जाता है। यह व्रत उनके पति के लंबे जीवन और वैवाहिक सुख-समृद्धि की कामना के साथ ...

ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું bsnews bknews gujratnewsbvn shastriji bhavnagar

Image
Whatsup chenal હર મહાદેવ जय भगवान ૐ નમઃ શિવાય  ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર ભરતનગર માં આવેલ રક્ષેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં સમૂહ ઉપવીત સંસ્કાર નું આયોજન  શ્રી રક્ષેશ્વર મહાદેવ ભરતનગર માં મહાદેવ ના સાનિધ્ય માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બ્રહ્મ દેવો દ્વારા પોતાના સ્વકલ્યાણ અર્થે વૈદિક પદ્ધતિ દ્વારા જનોઈ બદલવામાં આવી  આ આયોજન માં બહોળી સંખ્યા માં બ્રહ્મ બંધુઓ એ જનોઈ બદલવાનો અનેરો લ્હાવો લીધો આ દિવ્ય અવસર પર સ્થાનિકો રક્ષેશ્વર મહાદેવ ના ભક્તો એ બ્રહ્મ ભોજન તેમજ બ્રહ્મ બંધુઓ ના દર્શન કરી ધન્યતા અનુભવી રક્ષેશ્વર વૈદિક પાઠશાળા પ્રાચ્ય ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી. જે ઋષિકુમારો પૂજ્ય ગુરુજી શ્રી રસિકદાદા ની કૃપા થી આવા શાસ્ત્રોક્ત વિધિ પોતે કરેછે તેમજ દેશ વિદેશ માં ભક્તિ ના પ્રચાર પ્રસાર અર્થે ધર્મ નું જ્ઞાન પીરસી રહ્યા છે તેવા વિદ્વાનો નો આ બળેવ પર્વ પર સૌ ભૂદેવો ને નમસ્કાર કરી આ કાર્ય ને ખૂબ જ વેગવંતુ કરતા રહે તેવી દાદા રક્ષેશ્વર મહાદેવ તેમજ પૂજ્ય ગુરુજી ને પ્રાર્થ...