પૂ ભાઈ શ્રી.રમેશભાઈ ઓઝા ભાવનગર પધારેલ જેમાં ભાવનગર ના ભૂદેવો એ વિશ્વ વંદનીય પુ. ભાઈ શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..

મહા વિનાયક યજ્ઞ ની  નિમંત્રણ પત્રિકા આપતા મયુર જાની શાસ્ત્રીજી ભાવનગર.. 

વિપ્ર વંદના.. 
કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર. 
જિલ્લા પ્રમુખ મયુર ભાઈ જાની . 
સાંદિપની વિદ્યાપીઠ ના ભાવનગર સ્થિત પ્રાચ્ય ઋષિ કુમારો સાથે પૂ. ગુરુદેવ ને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ..

Comments

Popular posts from this blog

Today panchang 18/04/2025 k से k तक!

સિહોર માં બ્રહ્મ દેવો દ્વારા લોક કલ્યાણ અર્થે સુંદર આયોજન કર્યું

चैत्री नवरात्रि २०२५